Shilp Vidhi Prashna Manch Part – 2
ઘરે ખંડિત પ્રતિમાજી કે ફોટો રખાય ?
શું ખોળા ઉપર પૂજા કરીએ તો પ્રભુ પૂજા નો લાભ મળે ?
અષ્ટોત્તરી શક્રસ્તવમાં વિવિધ કલરના અભિષેક કરવા યોગ્ય છે ?
જિનાલયમાં દેવ – દેવી – ગુરુ મૂર્તિ સ્થપાય ? તેમની પૂજા થાય ?
શું સ્ત્રીઓ માણિભદ્ર વગેરે દેવની પૂજા કરી શકે ?
– આ અને આવા સૌને મૂંઝવતા શિલ્પ વિધિ સંબંધિત ૧૦૦ પ્રશ્નોના સરળ સચોટ સમાધાન
Shilp Vidhi Prashna Manch Part – 3
ઘરે પૂજારૂમ ઈશાન ખૂણે શક્ય ન હોય તો ક્યાં કરી શકાય ?
ગૃહ જિનાલાય બનાવવામાં શું શું ધ્યાન રાખવું ?
જિનાલયે લઇ ગયેલ બટવામાંના રૂપિયાથી શાકભાજી વગેરે ખરીદી શકાય ?
શું ફ્રીજમાં રાખેલ ફળ જિનાલયમાં ફળપૂજા રૂપે ચડાવી શકાય ?
– આ અને આવા સૌને મૂંઝવતા શિલ્પ વિધિ સંબંધિત ૧૦૦ પ્રશ્નોના સરળ સચોટ સમાધાન



























